Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ. આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામ માંથી ૨૮ જેટલા બી.પી.એલ તાલીમાર્થીઓ બહેનોએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષગણ એ તાલીમ કાર્યક્રમ અનુરૂપ તાલીમાર્થીઓમાં પડી રહેલી સુષુપ્ત બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મ વિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે શક્તિઓને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. OnaPlus આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસસર, ડી.આર.ડી.એ ભાવનગરના ડી.એલ.એમ ઇરફાનભાઇ ઘાંચી તથા એપીએમ મેડમ વૈષ્ણવીબેન, એફએલસી કાઉન્સેલરશ્રી મલેક, એસ.બી.આઇ ભાવનગરના એલ.ડી.એમ ગૌતમકુમાર ચૌહાણ, કરી 5031 રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડ, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ઓફીસ આસીસ્ટન્ટ ઇશાનભાઇ કલીવડા તથા જયેશભાઇ ગોહિલ, તેમજ સ્ટાફ ડી. જી. પઠાણ અને સંજયભાઇ શુક્લ તેમજ ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી હાજર રહયા . .

संबंधित पोस्ट

NCP માં ગુજરાત ના ઉપ પ્રમુખ તરીકે પિયુષ પટેલ ની નિમણુંક

Karnavati 24 News

लालू को ललकार सिन्हा ने सियासत में बनाई थी पहचान : पटना से मंत्री के तौर पर चुनाव लड़ने आए लालू ने गुजराल को पंजाब से बुलाया था

Karnavati 24 News

શું રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ જશે? બીજેપી સાંસદની માંગ, 1976માં સુબ્રમણ્યમ સ્વામીની હકાલપટ્ટીનું ઉદાહરણ આપ્યું

Karnavati 24 News

एमपी में ओबीसी और दलित वर्ग को साधने में जुटी राजनीतिक पार्टियां, जानिए क्या है समीकरण

Karnavati 24 News

फरीदाबाद: मनोहर का वायदा, प्रधानमंत्री के निर्देशों को जमीनी स्तर पर उतारेंगे

Admin

‘રાષ્ટ્રપતિનું આ પહેલું સંબોધન…’, સંસદમાં વિપક્ષના હંગામાથી પ્રહલાદ જોશી નારાજ

Admin