Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Religion

૧૨મી સુધી આયો જીત કથામાં વિવિધ ધર્મિક પ્રસંગોની ઉજવણી .

૧૨મી સુધી આયોજીત કથામાં વિવિધ ધર્મિક પ્રસંગોની ઉજવણી સિહોર તાલુકાના સોનગઢ ગામે અંતિમધામ (મોક્ષધામ)માં સ્વર્ગીય આત્માઓના મોક્ષાર્થે ગામ સમસ્ત ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અને સત્સંગ મંડળ દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આવતીકાલથી આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે મુખ્ય બજારમાંથી કથાની પોથી યાત્રા વાજતે-ગાજતે નીકળશે સોનગઢ ગામે મોક્ષધામ ખાતે ગામની મુખ્ય બજારમાંથી વાજતે-ગાજતે આવતીકાલ તા.૪-૧ને બુધવારથી તા.૧૨| ધાર્મિક માહોલમાં નીકળી કથા સ્થળે પહોંચશે. ૧ને ગુરૂવાર સુધી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. કથાના ઉજવણી કરવામાં આવશે. કથાની પુર્ણાહૂતિ વ્યાસાસને સુરતવાળા શાસ્ત્રી કેતનભાઇ તા.૧૨-૧ને ગુરૂવારે થશે. કથા દરમિયાન બિરાજીને સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ પ્રવીણભાઈ વાંકાણી સંગીત પીરસશે. દરેક થી ૬ કલાક દરમિયાન સંગીતમય શૈલીમાં ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા કથાનું રસપાન કરાવશે. કથાની પોથી યાત્રા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. કથા દરમિયાન બિરાજીને સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ પ્રવીણભાઈ વાંકાણી સંગીત પીરસશે. દરેક થી ૬ કલાક દરમિયાન સંગીતમય શૈલીમાં ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભ લેવા કથાનું રસપાન કરાવશે. કથાની પોથી યાત્રા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

संबंधित पोस्ट

नशा मुक्त समाज बनाने के लिए संयुक्त प्रयासों का आह्वान उपायुक्त की ओर से प्रत्येक विभाग को अपने-अपने स्तर पर पहल शुरू करने का निर्देश

Admin

IPL 2023 के लिए BCCI बदलेगा अपना नया प्लान, यह है IPL क्रिकेट का आयोजन

Admin

फरीदाबाद: एडीसी अपराजिता ने परिवार पहचान पत्र को अपडेट करने को लगाए गए कैंपो का किया निरीक्षण

Admin

પ્રમુખ સ્વામીએ સરભોણમાં મંદિર બનાવવાનો કરેલો સંકલ્પ 39 વર્ષ બાદ પૂરો થશે

Admin

शहीद भगत सिंह नगर के जिले में एकमात्र आम आदमी क्लीनिक कस्बा राहों में जरूरत के अनुसार नहीं मिल रही हे दवाई

Admin

फिरोजपुर में एक महिला के खिलाफ निशान साहिब का अपमान करने का मामला दर्ज किया गया है

Admin
Translate »