Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ ને અપડેટ કરવા જાહેર અનુરોધ

છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. તાજેતરમાં યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડીયા (યુ.આઇ.ડી.એ.આઇ) ભારત સરકારની તા.૧૯/૦૯/૨૦૨૨ ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ ૧૦ વર્ષથી વધુ સમયર પહેલા આધાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમિયાન કોઇ આધાર કાર્ડ અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધાર કાર્ડ અપડેટ કરવા જણાવેલ છે તથા તે માટે સરકાર ધ્વારા રૂા. ૫૦ /- (અંકે રૂપિયા પચાસ પુરા) નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે નર્મદા જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા નોડલ ઓફિસર (યુઆઇડી) અને નિવાસી અધિક કલેક્ટર નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

છેલ્લા ૧૦ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.

संबंधित पोस्ट

मुख्यमंत्री ने युवाओं से अपने क्षेत्र के विकास के लिए रचनात्मक योगदान देने का आह्वान किया

Karnavati 24 News

मिर्जापुर : अरविन्द केजरीवाल बहुत जल्द जाएंगे जेल- मनोज तिवारी

Admin

प्रयागराज : सीएम योगी की जनसभा के साथ ही आज से थम जाएगा चुनाव प्रचार

Admin

पंजाब में हैल्थ केयर सेंटरो को किया जायेगा डाउन ग्रेड

Admin

अमित शाह आज पटना में, बीजेपी प्रकोष्ठों की बैठक को संबोधित करेंगे

Karnavati 24 News

कर्नाटक में बैन की राजनीति जोर: 4 महीने में 6 विवाद, हिंदुत्व के तरकश से निकलेंगे ज्यादा तीर, 2023-24 नहीं, उससे भी लंबी है प्लानिंग!

Karnavati 24 News
Translate »