Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ના દુકાનો ના વેપારીઓએ દિવાળી ના તહેવાર માં પોતાના વેપાર – ધંધાને બંધ રાખ્યા હતા જોકે , આજે લાભ પાંચમના દિવસે વેપારી ઓ શુભ મુહૂર્ત માં પોતા ના વેપાર – ધંધાને ફરીથી શરુ કર્યા છે દિવાળીના તહેવારને કારણે પાટણ જિલ્લામાં બજારો બંધ રહેતા સુમસામ જેવો માહોલ રહ્યો હતો તો કેટલાક વેપારીઓ લગ્નની સીઝનને લઈ બપોર સુધી દુકાનો ચાલુ રાખી હતી વર્ષો જૂની પરંપરા મુજબ નૂતન વર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીઝન હોવાથી વેપારીઓ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો શુભમુહૂર્તમાં પૂજા કરી ખોલી હતી વેપારીઓને લગ્ન સીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે પાટણ જીલ્લા ની રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ની દુકાનો ફરીથી ધમ ધમશે પાટણ જિલ્લાના વેપારીઓએ લાભ પાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા છે

संबंधित पोस्ट

પાટણની રાંકી વાવ ખાતે આદિત્ય ગઢવીના મારા મન મોર બની થનગનાટ કરે ગીતે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Admin

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર.

Admin

किसान मजदूर संघर्ष कमिटी की ओर से आज 21 वां दिन धरने मे पुरे पंजाब मे 13 जिले मे टोल प्लाजा को एक महिना लिए किया फ्री

Admin