Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ના દુકાનો ના વેપારીઓએ દિવાળી ના તહેવાર માં પોતાના વેપાર – ધંધાને બંધ રાખ્યા હતા જોકે , આજે લાભ પાંચમના દિવસે વેપારી ઓ શુભ મુહૂર્ત માં પોતા ના વેપાર – ધંધાને ફરીથી શરુ કર્યા છે દિવાળીના તહેવારને કારણે પાટણ જિલ્લામાં બજારો બંધ રહેતા સુમસામ જેવો માહોલ રહ્યો હતો તો કેટલાક વેપારીઓ લગ્નની સીઝનને લઈ બપોર સુધી દુકાનો ચાલુ રાખી હતી વર્ષો જૂની પરંપરા મુજબ નૂતન વર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીઝન હોવાથી વેપારીઓ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો શુભમુહૂર્તમાં પૂજા કરી ખોલી હતી વેપારીઓને લગ્ન સીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે પાટણ જીલ્લા ની રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ની દુકાનો ફરીથી ધમ ધમશે પાટણ જિલ્લાના વેપારીઓએ લાભ પાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા છે

संबंधित पोस्ट

दिल्ली: एलजी के आदेशों का पालन करना बंद करें: मनीष सिसोदिया ने दी अधिकारियों को हिदायत

Admin

દિલ્હી બાદ હવે આઝમગઢમાં ટુકડા-ટુકડામાં મળી યુવતીની લાશ, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ

Admin

કાશી-કેદારનાથની જેમ બદલાશે બદ્રીનાથ ધામની તસવીર, પીએમ મોદીએ વિતાવી રાત, આ છે વિકાસનો માસ્ટર પ્લાન

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

ઉત્તર ગુજરાતમાં 5 ડિસેમ્બરે મતદાન: 2017ની ચૂંટણી કરતા આ વખતે 8,34,959 મતદારોનો થયો વધારો

Admin

આજે બંગાળમાં જોવા મળશે ચક્રવાતી તોફાન ‘સિતરંગ’ની અસર, IMDએ આપી ચેતવણી, વહીવટીતંત્ર એલર્ટ

Admin
Translate »