Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પાટણ જીલ્લા ના રાધનપુર તાલુકા ના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર તાલુકા ના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક કાન્તિભાઈ જગાભાઈ સોલંકી ઉર્ફે કાન્તિભાઈ વઢીયારી માદરે વતન આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ફુલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર મસાલી ગ્રામજનો ધ્વરા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાન્તિભાઈ જગાભાઈ સોલંકી ઉર્ફે કાન્તિભાઈ વઢીયારી કચ્છ જીલ્લા ના લખપત તાલુકામાં આવેલ સારસવતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલ માં 32 વર્ષ અને 7 મહિના સતત શિક્ષક તરીકે ફરજ બજાવી વય નિવૃત થતા પોતાના માદરે વતન મસાલી ખાતે આવી પહોચ્ચતા ગ્રામ જનો ધ્વરા ભવ્ય સ્વગત કરવામાં આવ્યું આ પ્રંસગે ભાવેશ ભાઈ ચૌધરી સરપંચ મસાલી,રઘુભાઈ વરસ ડિયા ભજનિક , માલાભાઈ સોલંકી, વીરા ભાઇ સોલંકી અને એ ટી સોલંકી શિક્ષાક મિત્રો અને સમસ્ત ગ્રામજન પ પૂ કરશન દાસ બાપુ લાલદાસ બાપુ ની મઢી રાધનપુર ના મહંત ના આશિષ વચન થી કાર્યક્રમ ની શરુ આત કરવામાં આવી હતી

संबंधित पोस्ट

 અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

Karnavati 24 News

સુરતમાં ધો-૧૦ની વિદ્યાર્થિનીને માઠું લાગી આવતા કર્યો આપઘાતનો પ્રયાસ,ભણવાની જગ્યાએ પ્રેમી સાથે ફરવા જતી હતી,પરિવારે નજરકેદ કરતાં ભર્યું પગલું.!

Karnavati 24 News

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ

Karnavati 24 News

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

Karnavati 24 News

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

Karnavati 24 News