Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

દામનગર ના શાખપુર કુમાર શાળા સંકુલ ખાતે સહ શેક્ષણિક પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થી પોતા ના બ્લડ ગ્રુપ થી  અવગત થાય અને જાગૃત બને તેવા ઉમદા હેતુ એ ગારીયાધાર પેથોલોજીકલ લેબોટરી ના સહયોગ થી ફ્રી બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની શરૂઆત માં શાળા ના શિક્ષક પટેલ ચેતનભાઈ આર એ બ્લડ ગ્રુપ ચકાસણી વિશે સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા તેમજ લેબ ટેક્નિશ્યલ શલેશભાઈ  ડાભી એ બ્લડ ગ્રુપ ચકાસવા ની જરૂરિયાત  અને વિવિધ બ્લડ ગ્રુપ ની માહિતી થી સર્વ વિદ્યાર્થી ઓને અવગત કર્યા હતા એ કેમ્પ માં ધોરણ.-૫ થી ૮ ના વિદ્યાર્થી અને શાળા સ્ટાફ સહિત  ૧૦૩ વિદ્યાર્થી ઓની સંપૂર્ણ ફ્રી  બ્લડ ગ્રુપ તપાસ કરી બ્લડ ગ્રુપ કાર્ડ  સાથે પેન ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા વિદ્યાર્થી ઓને રક્ત પરીક્ષણ સહિત બ્લડ બેંક  રક્તદાન રક્ત પરીક્ષણ અને તેની ઉપીયીગીતા વિશે ગારીયાધાર ની પેથોલોજીક લેબોટરી સ્ટાફ દ્વારા સુંદર સમજ અપાય અને શાળા ના આચાર્ય અને શાળા સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરાયું હતું

संबंधित पोस्ट

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News

પેટલાદના સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ , ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઇ

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

Karnavati 24 News

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News