Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો વાળુકડ લોક વિદ્યાલય વાળુકડ ખાતે આજુબાજુની શાળાઓ માટે યોજાયેલ ગરબા સ્પર્ધામાં ઉત્સાહભેર આયોજન થઈ ગયું. સ્વર્ગસ્થ જીવણભાઈ રાઘવભાઈ સાચપરા સંસ્થા લુવારવાવ તથા શ્રી વિનય વિહાર કેળવણી મંડળ દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ આંકોલાળી પ્રાથમિક શાળા, દ્વિતીય હણોલ પ્રાથમિક શાળા તથા તૃતિય રાણપરડા ખારા પ્રાથમિક શાળાએ સ્થાન મેળવેલ. વાળુકડ ખાતે સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયાની મુખ્ય ઉપસ્થિતિ સાથે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી મહાશંકરભાઈ પંડ્યા, શ્રી શિલ્પાબેન પંડ્યા તથા શ્રી નીશિથભાઈ પંડ્યા રહ્યા હતા. આ ગરબા સ્પર્ધામાં ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ શિક્ષણ સેવા આપતા શિક્ષક શ્રી અશોકભાઈ રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે તલાટી મંત્રી શ્રી ધર્મદીપભાઈ ગઢવી અને સંસ્થાના શિક્ષક કાર્યકર્તાઓ જોડાયા હતા. સંચાલનમાં શ્રી યોગેશ્વરીબેન ત્રિવેદી રહેલ.લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો વાળુકડ લોક વિદ્યાલય વાળુકડ ખાતે આજુબાજુની શાળાઓ માટે યોજાયેલ ગરબા સ્પર્ધામાં ઉત્સાહભેર આયોજન થઈ ગયું. સ્વર્ગસ્થ જીવણભાઈ રાઘવભાઈ સાચપરા સંસ્થા લુવારવાવ તથા શ્રી વિનય વિહાર કેળવણી મંડળ દ્વારા ગરબા સ્પર્ધાનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ આંકોલાળી પ્રાથમિક શાળા, દ્વિતીય હણોલ પ્રાથમિક શાળા તથા તૃતિય રાણપરડા ખારા પ્રાથમિક શાળાએ સ્થાન મેળવેલ. વાળુકડ ખાતે સંસ્થાના વડા શ્રી નાનુભાઈ શિરોયાની મુખ્ય ઉપસ્થિતિ સાથે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી મહાશંકરભાઈ પંડ્યા, શ્રી શિલ્પાબેન પંડ્યા તથા શ્રી નીશિથભાઈ પંડ્યા રહ્યા હતા. આ ગરબા સ્પર્ધામાં ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ શિક્ષણ સેવા આપતા શિક્ષક શ્રી અશોકભાઈ રાઠોડનું વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે તલાટી મંત્રી શ્રી ધર્મદીપભાઈ ગઢવી અને સંસ્થાના શિક્ષક કાર્યકર્તાઓ જોડાયા હતા. સંચાલનમાં શ્રી યોગેશ્વરીબેન ત્રિવેદી રહેલ.

संबंधित पोस्ट

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ

Gujarat Desk

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News

રાજકોટથી દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા બાદ બચાવ

Gujarat Desk

ગાંધીનગર  જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સેક્ટર -૧૧ રામકથા મેદાન ખાતે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં થશે

Gujarat Desk

સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા તડામાર તૈયારી

Gujarat Desk

હાઇટેન્શન વાયરમાં ફસાયેલો પતંગ કાઢવા જતા કરંટ લાગતા ગંભીર રીતે દાઝી જતા ટુંકી સારવારમાં મોત નિપજયું

Gujarat Desk
Translate »