કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.અને ગાય નુ મ્રુત્યુ થતાં ત્યાં જ બેસી મીજબાની માંણી હતી.આમ અવાર નવાર સિંહ રહેણાંકી વિસ્તારમાં ઘુસી જતા હોય?
ગામ લોકો માં ભય નો માહોલ ઊભો થયો છે.
રિપોર્ટર દિનેશ ભાઈ રાઠોડ
કર્ણાવતી ૨૪ ન્યૂઝ