Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

હવે થી મુસાફરીની તારીખ બદલાય તો ટિકિટ કેન્સલ ન કરાવશો, આ રીતે બદલી શકશે ટિકિટની તારીખ

રેલવેના નિયમ મુજબ ટિકિટ કેન્સલ કર્યા વગર પ્રવાસની તારીખ પણ તમે આગળ કે પાછળ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે અને એપ્લિકેશન આપવી પડશે. રેલવેથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને છે.

તમે ટ્રીપના ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો. આ માટે તમારે ટ્રેનમાં ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધીની તમારી પાસે ટીકીટ  છે, તમારે આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ લેવી પડશે.

  • તારીખ બદલવા પર હવે ટ્રેનમાં ટીકીટ નહિ કરવી પડે કેન્સલ 
  • તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને 
  • ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો તમે

संबंधित पोस्ट

रात को झूलों से चमन हो रहा रामलीला मैदान, नगर में लगे मेले से लोगो में काफी उत्साह है

Admin

11 हजार वोल्ट तार से 3 लोगों की मौत मामला : बिजली विभाग के प्रबंध निदेशक और मुख्य अभियंता पर गैर इरादतन हत्या का केस दर्ज

Karnavati 24 News

दिल्ली: तापमान बढ़ने के साथ-साथ वायु गुणवत्ता ‘खराब’ श्रेणी में

Admin

NCRB 2021 के आंकड़ेः झारखंड में हर छः घंटे में लूटी जाती है एक लड़की की इज्जत, साल में 1425 मामले दर्ज

Karnavati 24 News

राजस्थान हाईकोर्ट से पूर्व सीएम वसुंधरा राजे को बड़ी राहत बंगला आवंटन मामले में याचिका खारिज, राजे के पक्ष में उतरी गहलोत सरकार

Karnavati 24 News

कश्मीर घाटी में दहशत फैलाने की कोशिश, बिहार के लोगों को बनाया जा रहा निशाना

Karnavati 24 News