Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા પરણિતાએ ગતરાત્રે કોઇક કારણોસર ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી જ્યારે આજે સવારે તેની સ્મશાનયાત્રા વખતે પરણિતાને પતિએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખસેડાયો હતો પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વણઝારી ચોક વિસ્તારમાં આવેલ વેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા ભવ્યભાઈ વશા એમ.આર. તરીકે ફરજ બજાવે છે ગત વર્ષે તેના હર્ષિદાબેન સાથે લગ્ન થયા હતા.આ દરમિયાન ગત રાતે હર્ષિદાબેન એક વર્ષ થી આ વિશે કોઈ કારણોસર શીલ ફોર્સના ઝેરી ટીકડા ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી અને પરિવારજનો માં શુભ સવાર હતો આજે સવારે હરસીદાબેન ની સમશાન યાત્રા નીકળે તે પૂર્વે તેના પતિ ભવ્યભાઈ વસા એ ઝેરી દવા પી લેતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગેની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે જઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી હાલ પત્નીના મૃત્યુ બાદ પતિએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

 ચલાલા નગરપાલિકામાં ચીફ ઓફિસર સામે ઉઠ્યો વિરોધનો સૂર

Karnavati 24 News