Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત ના વરાછા ઝોન ઓફિસ ખાતે સોસાયટી રહીશો નો મોરચો

સુરત માં રોડ રસ્તા ની વાત કરવામાં આવે તો અમુક સોસાયટીમાં રોડ માત્ર નામના બનાવવા મા આવતા હોય તેવું લાગે રહ્યું છે..સુરત મા રોડ રસ્તા તો બનાવવા માં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરવામાં આવતું હોવાથી થોડા સમય મા જ રોડ ખરાબ થઈ જાય છે..આવીજ માંગ સુરત ના પુણા વિસ્તાર માં આવેલી નારાયણ નગર સોસાયટી ના રહીશો ની છે…છેલ્લા 2013 થી આ સોસાયટી ના સ્થાનિકો આર સી સી રોડ ની માંગ કરી રહ્યા છે..જોકે વારંવાર તંત્ર ને રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી .જોકે સ્થાનિક રહીશો દ્વારા રોડ બનાવવા માટે સુરત મહાનગર પાલિકા ને રૂપિયા પણ જમા કરાવી ચુક્યા છે તેમ છતાં અશિકારીઓ ના લેટ નું પાણી પણ હલતું નથી . તેથી સોસાયટી ના રહીશો રોષે ભરાયા હતા અને સોસાયટી ના તમામ સભ્યો ટ્રેકટર ભરી વરાછા ઝોન ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો..રોડ ની માંગ નહીં સંતોષાતા નારેબાજી કરી હતી…અધિકારીઓ ના કાન સુધી વાત પહોંચાડવા માટે આખી સોસાયટી ઝોન ઓફિસ ખાતે પહોંચી હતી અને રોષ સાથે વિરોધ નોંધાવ્યો હતો..

संबंधित पोस्ट

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin