Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

સિગ્નલ સ્કૂલ બસમાં શિક્ષક પણ રહેશે અને સ્માર્ટ ટીવી,ઇન્ટરનેટ ,ભોજન અને પાણી સહિતની બધી સુવિધાઓ બાળકોને મળી રહેશે. આ યોજનામાં 2 કરોડ 87 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 6 માર્ચથી નવી ટેક્નિકથી શિક્ષણકાર્ય શરૂ થશે. અમદાવાદમાં ભિક્ષા નહીં, પણ શિક્ષા પ્રાધાન્ય. એવી યોજના હેઠળ રસ્તાઓ પર ભિક્ષા માગતા બાળકો ને શિક્ષણનો લાભ આપવામાં આવે છે. એવા બાળકોને જેમને શાળા જવું હોય છે પરંતુ આગળ વધતા ઇચ્છે છે લ
એવા બાળકો એક સ્પેશિયલ બસમાં શિક્ષણ આપશે. AMC દ્વારા શહેરમાં 10 બસો તૈયાર કરવામાં આવી છે જે બસમાં શિક્ષક પણ રહેશે અને સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ, ભોજન અને પાણી સહિત બધી જ સગવડ સાથે બાળકોને શિક્ષણ મળી રહેશે. આ યોજનામાં 2 કરોડ 87 લાખ ખર્ચે 10 બસો તૈયાર કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ બાળકો અભ્યાસ કરવામાં આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે. તેમજ સિગ્નલ બસમાં 2 શિક્ષકો અને 1 હેલ્પરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમ જ બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવશે.
જાહેર રસ્તા પર 139 વિદ્યાર્થીઓને સિગ્નલ બસમાં ભણવાની તૈયારી 6 થી 14 વર્ષના બાળકોને ટ્રાફિક સિગ્નલ પર જો શિક્ષણ અપાશે તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજનાનો પણ લાભ મેળવી શકશે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્યની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયત્ન કરવામાં આવશે જાહેર રસ્તા પર 139 વિદ્યાર્થીઓને સીઝનલ બસમાં ભણવા ની તૈયારી ચાલુ છે દરેક બાળક શિક્ષણ મેળવે એ તેનો અધિકાર છે આમ AMS ના પ્રયત્નોથી એવા બાળકો પણ શિક્ષણથી વંચિત નહીં રહે જેમને ખરેખર શિક્ષક ની જરૂર છે.

संबंधित पोस्ट

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

Karnavati 24 News

જામનગર જિલ્લા માં છેલ્લા ૨૪ કલાક માં થયેલ વરસાદ ની અપડેટ

Karnavati 24 News

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

જૂનાગઢના વણઝારી ચોક વિસ્તાર નો બનાવ, પત્નીએ આપઘાત કરતા સમશાન યાત્રા વખતે પતિએ પણ ઝેર પી લીધું

Karnavati 24 News