Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અજમેર છટ્ટી શરીફ નિયાઝ કોરોના નાબુદ કરવા માટે દુઆ કરવા મા આવી

આજ રોજ઼ તારીખ 7/1/2022 ના રોજ઼ અમદાવાદ ના ઇસ્લામ પુરા મિલ્લતનગર ના વિસ્તારમાં કોરોના ઓમઇક્રોન જેવી બીમારી જલ્દી થી નસ્તો નાબુદ થાય એ માટે દુઆ રાખવામાં મા આવી હતી આ પ્રોગ્રામ મા ચકલાસી ના સય્યદ પીરે તારિકત ઇરશાદ અલી બાવા અને તેમના સહજાદા સય્યદ સિરાજુદ્દીન ના હસ્તે દુઆ કરવામાં આવી હતી એમાં આશરે 100 થી 120 માણસો હાજર રહયા હતા વિશેષ મેહમાન મિયુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલર શાહજહાં બાનુ ઉમ્મર ભાઈ લાલા ભાઈ મોહમ્મદ અલી ભાઈ પ્રમુખ હાજર રહ્યાં હતા.

રિપોર્ટર:

શાહિદ કુરેશી

એમ નિશા

संबंधित पोस्ट

પોરબંદર નજીકના ગોસાબારાના માછીમારોને યોગ્ય ન્યાય આપવા માંગણી : જયેશભાઈ સવજાણી

Admin

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘

केरल : छात्राओं की शिकायत के बाद 5 लोग गिरफ्तार

Karnavati 24 News

સાડીના વિવાદ માટે જીટીયુના પૂર્વ કુલપતિ અને રજીસ્ટ્રાર સામે થશે તપાસ

Admin

एक्ट्रेस शोभिता धूलिपाला सोलह श्रृंगार में दिखीं बेहद खूबसूरत, फैंस बोले ऐश्वर्या राय को दे रही हैं टक्कर

Admin

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

Karnavati 24 News