Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यસ્થાનિક સમાચાર

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં એરપોર્ટ હોય આવા કૃત્યો ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓની જાનમાલને નુકસાન થવાનો સંભવ રહે છે. આ ઉપરાંત જાહેરમાર્ગ તથા જાહેર સ્થળો પર અમુક ગૌપાલકો ઢોરને ચારો નાખતા હોય છે તથા ચારાનું વેચાણ કરતા હોય છે. આથી ટ્રાફિક નિયમન કામગીરીમાં નડતર થવા સંભવ હોય, જેના લીધે લોકોને ભય હરકત અને આવાગમન ટ્રાફિકને અડચણ થાય છે. આમ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા કોઇ પણ વ્યક્તિએ વ્યક્તિઓની જિંદગી ભયમાં મૂકાય, મિલકતને નુકસાન થવાનો સંભવ હોય તે રીતે મકાનના ધાબા પરથી સળગતી ફાનસ, ગુબ્બારા કે ફુગ્ગા સાથે દિવસે-રાત્રે ચઢાવવામાં આવે છે. જેથી આવા કૃત્યોથી ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓના જાનમાલને નુકસાન થવાનો સંભવ હોય, કોઇએ આ પ્રકારનું કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

संबंधित पोस्ट

इन लोगो की करिये पूजा अर्चना,सफलता चूमेगी कदम, मिलेगी उन्नति

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

ઉનાળાનો આકરો તાપ શરુ : બારડોલીમાં ખેડૂતોને સિંચાઇ માટે અપાતાં પાવરમાં કાપ મુકાયો

Karnavati 24 News

आंध्र प्रदेश में गोदावरी बाढ़ के मद्देनजर पहली चेतावनी जारी |

Karnavati 24 News

 ૬ વર્ષ પહેલાં અકસ્માત સર્જનારને અંજાર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા

Karnavati 24 News

क्यों होता है कमर में दर्द जानिए इसके लक्षण और बचाव

Karnavati 24 News