Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यસ્થાનિક સમાચાર

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં એરપોર્ટ હોય આવા કૃત્યો ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓની જાનમાલને નુકસાન થવાનો સંભવ રહે છે. આ ઉપરાંત જાહેરમાર્ગ તથા જાહેર સ્થળો પર અમુક ગૌપાલકો ઢોરને ચારો નાખતા હોય છે તથા ચારાનું વેચાણ કરતા હોય છે. આથી ટ્રાફિક નિયમન કામગીરીમાં નડતર થવા સંભવ હોય, જેના લીધે લોકોને ભય હરકત અને આવાગમન ટ્રાફિકને અડચણ થાય છે. આમ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા કોઇ પણ વ્યક્તિએ વ્યક્તિઓની જિંદગી ભયમાં મૂકાય, મિલકતને નુકસાન થવાનો સંભવ હોય તે રીતે મકાનના ધાબા પરથી સળગતી ફાનસ, ગુબ્બારા કે ફુગ્ગા સાથે દિવસે-રાત્રે ચઢાવવામાં આવે છે. જેથી આવા કૃત્યોથી ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓના જાનમાલને નુકસાન થવાનો સંભવ હોય, કોઇએ આ પ્રકારનું કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

संबंधित पोस्ट

बिलकिस बानो मामले में सुप्रीम कोर्ट ने गुजरात सरकार को जारी किया नोटिस

Karnavati 24 News

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

स्वतंत्रता दिवस से पहले दिल्ली पुलिस को मिली बड़ी कामयाबी, 2000 कारतूस बरामद; 6 आरोपी गिरफ्तार

Karnavati 24 News

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News