Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

જૂનાગઢમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ખામધ્રોળ રોડ ઉપર આવેલ ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ નું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું આ હોસ્પિટલની અંદર ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અનેક આધુનિક ટેકનોલોજી ઓપરેશન થિયેટર ગાયનેક વિભાગ સહિતની તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક રાખવામાં આવી છે

संबंधित पोस्ट

પેટા ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ: બંગાળમાં TMCના શત્રુઘ્ન-સુપ્રીયો જીત્યા, બિહારમાં RJDની જીત

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

કાનન દેખી: રાજનાથ અને ગડકરી રાજનીતિની નૈતિકતા અને ગૌરવ કેમ ગુમાવી રહ્યા છે?

Karnavati 24 News

Neque adfaf df porro quisquam est qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit…

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

Karnavati 24 News