Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

આફ્રિકા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલું નહીં બલ્કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે તેવો પસંદગીકારોએ આડકતરો મેસેજ આપી દીધો છે. ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારેમાં ઋષિ ધવન, યશ ઠાકુર સહિતના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું આમ છતાં તેમને તક અપાઈ નથી. જેની સામે આ ટૂર્નામેન્ટ ઉપરાંત આઈપીએલમાં સારું રમનારા ગાયકવાડ અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે.

संबंधित पोस्ट

Women Cricket Team: પૂર્વ કેપ્ટને વિશ્વકપ પહેલા ઓપનર શેફાલી વર્માને લઇ કહ્યુ, ટીમમાં સ્થાન બચાવવુ હશે તો રન બનાવવા પડશે

Karnavati 24 News

ભારતે વન ડે સીરિઝમાં વિન્ડીઝના સૂપડા સાફ કર્યા, 3-0થી શ્રેણી જીતી

Karnavati 24 News

ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મેળવનારા 5 લાયક ખેલાડીઓ : સેમસન-ધવનના IPLમાં 400+ રન, નટરાજનની 18 વિકેટ પણ કામમાં આવી નહીં

Karnavati 24 News

આંસુઓ સાથે રોજર ફેડરરની ઇમોશનલ વિદાય, રાફેલ નડાલ અને જોકોવિચ પણ ભાવુક થયા

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Karnavati 24 News

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?