Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે વડીલો ના ઘર ખાતે ભોજન પીરસાયુ

કોંગ્રેસ પક્ષના ૧૩૭ માં સ્થાપના દિવસના અનુસંધાનમાં તા. ૨૮-૧૨-૨૦૨૧ થી તા. ૦૪-૦૧-૨૦૨૨ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સુચના અનુસાર ગુજરાતના તમામ જિલ્લામાં રાખવામાં આવેલ છે.

જેના સંદર્ભે આજ રોજ વડીલોનું ઘર (વૃદ્ધાશ્રમ) ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા વૃદ્ધાશ્રમ ખાતે રહેતા લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષ ના નેતા સમસાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠી વાલા સહિતના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી વૃદ્ધાશ્રમ માં વડીલોને ભોજન પીરસ્યું હતું

संबंधित पोस्ट

આ વખતે આ રહેશે ચૂંટણી દરમિયાન વ્યવસ્થા, રેડ લાઈટ એરીયામાં પણ વ્યવસ્થા

Admin

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

Admin

સોનિયા-રાહુલને EDની નોટિસઃ નેશનલ હેરાલ્ડ કેસમાં 8મી જૂને હાજર થવાનું કહેવામાં આવ્યું, સુરજેવાલાએ કહ્યું- સરમુખત્યારશાહી સરકાર ડરી ગઈ

Karnavati 24 News

હીરા બાની તબિયત પર રાહુલ ગાંધીનું ટ્વીટ- માતાનો પ્રેમ અમૂલ્ય, મુશ્કેલ સમયમાં પીએમ મોદી સાથે મારું સમર્થન

Admin