Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

પાટણ ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સાધુ સેવાની દાસ સ્વામી અને સાધુ સેવા વાત્સલદાસ સ્વામી તેમજ બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આ અન્નકૂટ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પાટણ ત્રિભુવન પાર્ક ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજરોજ પરમ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી પ્રતિ વર્ષ અનુકૂળ મહોત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવે છે . આજે સવારથી જ ભગવાન સ્વામિનારાયણ શિવ પાર્વતી રાધાકૃષ્ણ ને 200 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો . આ અન્નકૂટના દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ અન્નકૂટ મહોત્સવ દરમિયાન સત્સંગ કીર્તનનું પણ સુંદર આયોજન મંદિર પરિસરમાં કરવામાં આવ્યું હતું . ભાવિક ભક્તો ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો રાજભોગધારી કૃપાર્થના અનુભવે છે . અને ભગવાનનો રાજીપો મેળવે છે પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના સાધુ સેવાની ó દાસ સ્વામી અને સાધુ સેવા વાત્સલદાસ સ્વામી તેમજ બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા આ અન્નકૂટ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . બપોરના ૧ સુધી અન્નકૂટ દર્શન નો હરિભક્તોએ લાભ લીધો હતો

संबंधित पोस्ट

ભરૂચ:કાર માં ચોર ખાનું બનાવી લઈ જવાતો શરાબ ના જથ્થા સાથે એક ની ધરપકડ

Karnavati 24 News

 કોણ બનશે સરપંચ ? મોરબી જીલ્લાના ૧૯૭ ગ્રામ પંચાયતની બેઠકો આવતીકાલે ફેસલો

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

 કાનાલુસ ગામે પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

યુપી ટાઈપ, નિર્મલા સીતારમણ ના આ નિવેદનથી બખેડો ઉભો થયો ટ્વિટર પર ટ્રેડિંગ શરૂ થયું

Karnavati 24 News