Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

લોક હિતાર્થે ની વાત હોય કે ગાય માતા ની વાત હોય કે રામમંદિર નિર્માણ હોય કે પછી સંસ્કૃતિ કે ધર્મની વાત આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ ક્યારેય પક્ષાપક્ષી નથી કરી આ તેની ખાનદાની અને ખુમારી છે અને અમને તો ગૌ-માતા ના સંવર્ધન ની જવાબદારી દ્વારકાધીશ ભગવાન સીધી લીટી ના વારસા માં આપી ને ગયા છે માટે આયોજન કોઈ પણ નું અમારા વિસ્તાર માં હોય ત્યારે અમારી ફરજ અમે ના ચુકીએ એવી શક્તિ સતત મળતી રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વાપી GIDCની મુલાકાત લીધી

Karnavati 24 News

પ્રાંતિજ-તલોદ ૩૩ વિધાન સભા બેઠક પર ભાજપ નો દબદબો રહ્યો છે

Admin

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News