Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

અખબારી યાદી

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ પાઠવવા અને શ્રી જગન્નાથ મંદિરના દર્શન તથા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજના અભિવાદન માટે એનસીપી પાર્ટી ના બધા જ હોદ્દેદારો અને કાર્યકરો ની શુભેચ્છા મુલાકાત તારીખ 30-06-2022ના રોજ શ્રી જગન્નાથ મંદિર, જમાલપુર ખાતે બપોરે 3.30 કલાકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ પ્રદેશ ઇન્ચાર્જ મહામંત્રી શ્રી નિકુલસિંહ તોમર, અમદાવાદ શહેર પ્રભારી શ્રી હેમાંગ શાહ અને અમદાવાદ શહેર પ્રમુખશ્રી આકાશ સરકારની આગેવાનીમાં કરવામાં આવશે.

શ્રી પરેશ દુધાત
પ્રવક્તા, એન.સી.પી.
અમદાવાદ શહેર.

संबंधित पोस्ट

વાપીની BNB સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને બે ગોલ્ડ મેડલ મેળવ્યા

Karnavati 24 News

ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને સુરત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ

Admin

દીપડાનો આતંક યથાવત, સરડોઇ ગામની સીમમાં વધુ બે પશુઓનું મારણ કરતા પશુપાલકો સહીત લોકોમાં ફફડાટ

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin