Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

જૂનાગઢમાં નવાબી સમયે કાળથી જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટીના ઉદ્યાન પરીતળાવ સુંદર જગ્યા આવેલી છે નવાબી સમયની રાચરચીલું આ તળાવનો ઇતિહાસ દર્શાવે છે પરીતળાવ શહેરીજનો માટે એક ફરવા લાયક સ્થળ બની શકે તેમ છે જો કે સવારના ભાગે તો ચાલવા માટે સિનિયર સિટીઝનો તથા અન્ય માટે પરી તળાવ ખુલ્લું હોય છે પરંતુ સાંજના સમયે બંધ રાખવામાં આવે છે આ તળાવની રમણીયતા માં વધારો થાય તેવા સાધનો વસાવી તેમ જ બાળકો માટે બાલવાટિકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી ઉઠી છે ખાસ કરીને શહેરી જનો પોતાના બાળકો સાથે પરી તળાવ તથા મોતીબાગ ની મુલાકાત લેવા અને મુક્ત વાતાવરણનો લાભ લઇ શકે તે માટે સાંજે ૫ થી ૮ દરમ્યાન પરી તળાવ ને ખુલ્લુ રાખવા તેમ જ મોતી બાગમાં આવેલી પાણી પરબ બંધ હોય તે પણ તાત્કાલિક શરૂ કરવા અને મોતીબાગ પરી તળાવ ફરવા માટે ખુલ્લું રાખવામાં આવે તેવી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે

संबंधित पोस्ट

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

Admin

આવકવેરા વિભાગ દ્વારા ભાવનગરમાં સર્ચ-ઓપરેશન

Gujarat Desk

ચાણસ્મા મોઢેરા ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રીતે લીલાછમ ખીજડા ના વૃક્ષોનું નિકંદન, ટ્રેક્ટર વનવિભાગના હવાલે કરાયું

Karnavati 24 News

નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ –  વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં  ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk

નીતિ આયોગે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ‘ભારતીય નવીનતા ઇકોસિસ્ટમમાં સહસંયોજનનું નિર્માણ’ વિષય પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કર્યું

Gujarat Desk
Translate »