Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

ભાવનગર જિલ્લાના જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

संबंधित पोस्ट

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

Karnavati 24 News

 દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૬ ડિસેમ્બરે યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

Karnavati 24 News

ભિલોડાના દહેગામડા ગામનો કુલદીપ પટેલ અને મિત્ર યુક્રેનની બોર્ડરે ફસાયા, પરિવાર ચિંતિત

Karnavati 24 News

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin