ભાવનગર જિલ્લાના જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે તે અર્થે લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે હિપાવડલી ૧૭૬નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં 113 દર્દીઓ તપાસ કરવામાં આવ્યા હતા અને 60 દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સારવાર આપવામાં હતા લટુરીયા હનુમાન જી આશ્રમ ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો