Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા



(જી.એન.એસ) તા. 17

અમદાવાદ,

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 112 ભારતીયોને લઈને એક અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું જેમાં 33 ગુજરાતીઓ પણ સવાર હતા. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા જ્યારે 29 ગુજરાતીઓ બીજી ફ્લાઇટ દ્વારા પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. આમાં 74 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ત્રીજા તબક્કામાં, ગેરકાયદેસર રીતે પ્રવેશેલા 157 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. આમાં 20 થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે જેમને આજે બે ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. એક ફ્લાઇટ સવારે 11 વાગ્યે અને બીજી બપોરે 1:45  વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. આમાંથી 4 ગુજરાતીઓ એક ફ્લાઇટ દ્વારા અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે બાકીના 29 લોકો બપોરે બીજી ફ્લાઇટ દ્વારા પહોંચશે. 4 ગુજરાતીઓ મહેસાણા, સુરેન્દ્રનગર અને 2 ગાંધીનગરના વતની છે.

અમદાવાદ આવનાર 22 ગુજરાતીઓના નામ:-

પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ

પટેલ હારમી રાજેશકુમાર – અમદાવાદ

પટેલ પ્રાંશ જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)

પટેલ જયેશકુમાર ભોલાભાઈ – ડિંગુચા (ગાંધીનગર)

પટેલ હિરલબેન જયેશકુમાર – ડિંગુચા (ગાંધીનગર)

રાણા સપનાબેન ચેતનસિંહ – પાલજ (ગાંધીનગર)

રાણા ચેતનસિંહ ભરતસિંહ – પાંસર (ગાંધીનગર)

રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર

મીહીર ઠાકોર – ગુજરાત

લુહાર પુજા ધવલભાઈ – જામનગર

રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ – રાંધેજા

પટેલ નીત તુષારભાઈ – ગુજરાત

પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડાસ્વામી (મહેસાણા)

પટેલ રાજેશ બલદેવભાઈ – ઘુમાસણ (મહેસાણા)

પટેલ ચીરાગકુમાર શૈલેષકુમાર – ઘુમાસણ (મહેસાણા)

પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ – વેડા

પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારીયા

પ્રજાપતિ દૃષ્ટી અનિલકુમાર – ગોસાવિરા

પટેલ મંજુલાબેન રાજેશભાઈ – કેરવડા (ભરૂચ)

પટેલ હસમુખભાઈ રેવાભાઈ – ગુજરાત

રામી હિતેશભાઈ રમેશભાઈ – સુશીયા, ગુજરાત

ચૌધરી સુરેશભાઈ અંશકુમાર – ગુજરાત

संबंधित पोस्ट

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Karnavati 24 News

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે અમદાવાદ થી નીકળેલઈ ભાજપ બાઈક રેલી નું સુરત ખાતે સમાપન

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

રાજ્યની જનતાનો ગુજરાત બજેટ 2025-26ને ઉમળકાભેર આવકાર, દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું

Gujarat Desk

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત; કોંગ્રેસ-આપ ને મોટો આંચકો

Gujarat Desk

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનીત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

Gujarat Desk
Translate »