Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે બજેટ બેઠક યોજાઇ હતી જેમાં કમિશનર રાજેશ તન્નાએ 2022-23 ના વર્ષના વેરામાં વધારો કરવાની દરખાસ્ત સાથે નું બજેટ સ્થાયી સમિતિમાં રજુ કર્યું હતું જેમાં જુનાગઢ ની હદમાં રહેણાંક મિલકત પર 25 રૂપિયાને બદલે 28 રૂપિયા પ્રતિ ચોરસ મીટર કરવા, ખુલ્લા પ્લોટ પર પ્રતિ ચોરસ મીટરના ચારને બદલે દસ રૂપિયા, કોમર્શિયલ મિલકત પર 45ના 50 કરવા દિવાબતી કર પ્રતિ રહેણાંક મિલકત પર 175 ના બદલે 250 કરવા અને બીન રહેણાંક મિલકત પર 300 ના બદલે 400 કરવા દરખાસ્ત કરી છે સફાઈ કર રહે મિલકત પર 200 છે તેના બદલે 300 અને બિનરહેણાંક મિલકત પર 300 ના 500 કરવા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન રહેણાંક મિલકત દીઠ 365 ને બદલે 550 અને બિનરહેણાંક મિલકત પર 600 ના બદલે 900 કરવા દરખાસ્ત કરવામાં આવી છે

संबंधित पोस्ट

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે,પ્રિયંકા ગાંધી પણ ટુક સમયમાં ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

Karnavati 24 News

નવજોત સિંહ સિદ્ધુની હાર બાદ અર્ચના પુરણ સિંહ કેમ ટ્રેન્ડમાં છે?

Karnavati 24 News

નર્મદાના નીર દાહોદનાં છેવાડાના ગામ સુધી પહોંચ્યા , હાફેશ્વર યોજના થકી ૩૪૩ ગામ અને બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીને શુદ્ધ પાણી મળશે

Karnavati 24 News

ખડગેની જીત સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસના ત્રણ પ્રવક્તાએ રાજીનામું આપીને સમગ્ર પક્ષને આપ્યો ખાસ સંકેત 

આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે

Karnavati 24 News