Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

જો તમને જમ્યા પછી ફળ ખાવાની આદત હોય તો પહેલા આ જાણી લો! નહીં તો ડૉક્ટરનો હાથ પણ નહીં પકડે!

ઘણાં લોકોને જમ્યા પછી ફ્રૂટ ખાવાની આદત હોય છે. મોટા ભાગના ઘરોમાં જમ્યા પછી કેળા અને સફરજન ખાવાની પ્રથા જેવું બની ગયું હોય છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ફ્રૂટ જમ્યા પછી ખાવાથી તમારા આરોગ્યને નુકસાન પહોંચી શકે છે? તમારે માહિતી મેળવવી હોય તો ખાસ વાંચજો.

ફળ પૌષ્ટિક તત્વો, મિનરલ્સ, ફાયરબર, વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. પણ શું દરેક ફળ, દરેક સમયે અને દરેક વ્યક્તિ માટે ખાવા ફાયદાકારક હોય છે? દુનિયાભરના ડાયાડિટિશિયન અને આયુર્વેદને માનનારા તો ફળોને ખાવા માટેનો સાચો સમય (right time to eat fruits) પહેલાં આપે છે. અને પછી જ ડાયેટની સલાહ આપે છે.

જમ્યા પછી કયા ફળ ખાવા જોઈએ (fruits to eat after meal)
સંતરા-

સંતરામાં બે એન્ટીઓક્સિડેન્ટ નારિંગિન(naringin) અને હેસ્પરિડિન(hesperidin) હોય છે. જે બીનઆરોગ્યપ્રદ જમવાથી ઉત્પન્ન થનારા ઓક્સીડેટિવ તણાવ અને સોજાને નિષ્ક્રિય બનાવે છે.

કિન્નુ-

કિન્નુની સૌથી સારી વાત એ છે કે તે વિટામીનથી ભરપૂર હોય છે. જે વિટામીન તમારા પેટમાં આરામથી ભળી જાય છે. આ તમારી ડાયઝેશન સિસ્ટમ પર કોઈ દબાણ આપ્યા વિના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે.

કીવી-

કીવી ખાધા પછી જો તમને ભૂખ લાગે તો તમે કીવી ખાઈ શકો છે. પણ એ ખાસ જરૂરી છે કે તમે કઈ જમ્યા પછી ખાઓ છો તો તમારા પાચનતંત્રને નુકસાન નહીં કરે અને જમવાને જલદી પચાવવામાં મદદ કરશે.

જમ્યા પછી કયુ ફળ ના ખાવું જોઈએ (fruits to avoid after meal)
કેરી-

કેરી હાઈ ગ્લાઈસેમિક ઈન્ડેક્સવાળુ ફળ છે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે. જમ્યા પછી કેરીના ખાવાના કારણે તમારુ બ્લડ શુગર લેવલ વધી શકે છે. જે ડાયાબિટિસમાં કન્વર્ટ કરે છે. જે મેદસ્વી પણ બનાવી શકે છે.

કેળા-

કેળા ખાધા પછી જમવાનું શરીરમાં કેલેરી અને ગ્લુકોઝની માત્રા વધારવા જેવું છે. એટલે જ તમને જમ્યા પછી કેળા ખાવાની આદત હોય તો તે આદત સુધારવી જોઈએ.

संबंधित पोस्ट

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

પિરીયડ્સ સમયે બહુ થાય છે દુખાવો? તો રોજ એક કટકો ખાઓ ગોળ, જાણો બીજા ફાયદાઓ

Karnavati 24 News

ડ્રાય સ્કિન હોય કે ઓઇલી, દરેક લોકો માટે ચોકલેટ ફેસ માસ્ક છે ખૂબ ફાયદાકારક, આ રીતે બનાવો ઘરે

Karnavati 24 News

મુકેશ અંબાણીએ સારી રીતે પચાવી હતી પિતા ધીરૂભાઈની આ 5 શીખને, જે તમારે પણ જાણવી જરૂરી છે..

Karnavati 24 News

કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી

Admin

આદુની ચટણી માત્ર સ્વાદમાં જ સારી નથી લાગતી પણ રોગપ્રતિકારક શક્તિ પણ સારી રાખે છે, નોંધી લો રેસીપી

Admin