Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે તળેટી સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી

संबंधित पोस्ट

એક બાજુ રાજ્ય સરકાર દ્વારા કોરોના ને લઇ કડક કાયદા કર્યા, તો બીજી બાજુ એજ રાત્રિએ ભાજપના નેતાની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News

અરવિંદ કેજરીલાને પોલીસની દિકરીએ લખ્યો પત્ર, કેજરીવાલે વાંચ્યા બાદ ગુજરાત પ્રવાસમાં કહી આ વાત

Karnavati 24 News

ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

Karnavati 24 News

કેબિનેટ બેઠકમાં બિલો, બજેટના એલોકેશન, વડાપ્રધાનના પ્રવાસને લઈને થઈ ચર્ચા

Karnavati 24 News
Translate »