Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે તળેટી સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી

संबंधित पोस्ट

યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાની ઈજાઃ વિશ્વભરમાં ડિપ્રેશનના કેસ બમણા થયા

Karnavati 24 News

 પાટણ જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી છેલ્લા પોણા 3 વર્ષમાં રૂ. 4.48 કરોડનો દંડ વસૂલાયો

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : 37માં દિવસે કર્ણાટકના રામપુરાથી શરૂ થઈ યાત્રા

Admin

આ લક્ષણો છે કિડની ફેલ થવાની નિશાની, બચવા સમયસર કરો આ કામ.

Karnavati 24 News

આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

Admin

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

Karnavati 24 News