Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના તળેટી તેમજ સર્વોદય સોસાયટીમાં નગરપાલિકાના કાઉન્સિલર અજયભાઈ શેઠ રાઠોડ વિક્રમ ભાઈ આલગોતર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી લોકોના પાણી તેમજ સાફ-સફાઈ ડ્રેનેજ સહિતના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને નિરાકરણ કરવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી ત્યારે તળેટી સહિતના વિસ્તારોમાં નગરપાલિકાના કાઉન્સિલર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી

संबंधित पोस्ट

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

ગુજરાત સરકાર વીજબિલ નો ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચેઃ પોરબંદર કોંગ્રેસ

Admin

દેશમાં ફરી ઘટ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 4129 કેસ નોંધાયા; 20 લોકોના મોત

 મહેસાણા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા મુદ્દે આજે જિલ્લા પ્રભારી મંત્રી એ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે તબક્કાવાર બેઠકો યોજી

Karnavati 24 News

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? તો રાત્રિભોજન પછી આ એક કામ કરો.

Karnavati 24 News

બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, વીરેન્દ્ર સચદેવા કાર્યકારી અધ્યક્ષ

Admin
Translate »