Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં વીજળી બચાવવાની અનોખી પહેલ, મંત્રીઓને આપી સૂચના

ગુજરાતમાં વીજળી બચાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીઓને ખાસ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું કે ઓફિસમાં અજવાળું હોય તો લાઈટનો ઉપયોગ ન કરો. તેમ સૂચન આપ્યું છે. ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખી સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રકારે અનોખો નિર્ણય લીધો છે.

વીજળી બચાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક અનોખી પહેલ સામે આવી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં લાઈટો ન ચાલું કરવી જોઈએ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓમાં પણ આ પ્રકારે લાઇટો ચાલુ અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાથી મંત્રીઓને સૂચન કર્યું છે કે વિભાગમાં પ્રકાશ હોય તો લાઈટની જરુર નથી જેથી લાઈટનો ઉપયોગ ન કરો. મુખ્યમંત્રીએ એન્ટી રૂમના ઇલેક્ટ્રિકલ ઉપકરણોને સ્વિચ ઓન અને ઓફ કરવાનો નિર્ણય લીધો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્વભાવ પ્રમાણે મૃદુ મુખ્યમંત્રી કહેવાય છે. ત્યારે હળવી શૈલીમાં તેમણે આ મામલે તેમના મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓને પણ આ સલાહ અનુસરવા માટે કહ્યું છે. વીજળી બચાવવા માટે અનોખો અભિગમ અપનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી છે.

संबंधित पोस्ट

“खतरनाक फैसला” : मनी लांड्रिंग रोधी कानून को सुप्रीम कोर्ट की ‘हरी झंडी’ पर विपक्ष

Karnavati 24 News

BJP से अलग होकर भी नीतीश कुमार के पास ऐसे जुट सकते हैं नंबर, समझें समीकरण

Karnavati 24 News

TMC में कैसे शामिल हुए शत्रुघ्न सिन्हा? इस शख्स के रोल को बताया अहम, ममता बनर्जी पर दिया ये बयान

Karnavati 24 News

बठिंडा पहुंची हरसिमरत कौर बादल ने कांग्रेस को घेरा हरसिमरत कौर बादल ने पत्रकारों से किया बातचीत

Admin

शायर मुनव्वर राणा बोले: UP में फिर बनी योगी सरकार तो कर लूंगा पलायन

Karnavati 24 News

जगराओ पहुंचे मुख्य मंत्री भगवंत मान का पूर्व सैनिकों ने किया विरोध

Admin
Translate »