Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ

સંજેલી ખાતે એક દિવસીય પ્રવાસે પધારેલા પધારેલા શહેરી વિકાસ અને આવાસ યોજનાના ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કૌવશલ કિશોર એક દિવસીય વિધાનસભાના પ્રવાસે આવ્યા હતા ત્યારે સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ,કર્મચારીઓ,ગ્રામજનો વેપારીઓએ બેઠકમાં હાજરી આપી હતી જેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, કેન્દ્રીય મંત્રી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો વ્યસન નામક નશાને જડમૂળ માંથી નેસ્ત નાબૂદ કરવા માટે હાંકલ કરવામાં આવી હતી યુવાઓમાં વ્યસનખોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેને જડમૂળ માંથી નેસ્ત નાબૂદ કરવા હાંકલ કરી હતી અને સૌ લોકોએ સંકલ્પ લીધા હતા, તેમજ કેન્દ્રીય મંત્રીએ વિવિધ વિષયો પર સહજતા પૂર્વક ચર્ચા પરામર્શ કરી હતી,આ પ્રસંગ વેળાએ કેન્દ્રિયમંત્રી કૌવશલ કિશોર કુમાર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકાના અધિકારીઓ, જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલિયાર, વેપારીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં બેઠકમાં જોડાયા હતા

સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે કેન્દ્રીય મંત્રી ની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ

संबंधित पोस्ट

डिग्री विवाद पर बोले शरद पवार, बीजेपी ने कहा: ‘आश्चर्य है कि क्या कांग्रेस,…’

Admin

धनवान भारत पार्टी की केन्द्रीय चुनाव समिति की बैठक

Admin

दिल्ली के विधायक 66% बढ़ोतरी के बावजूद सबसे कम वेतन पाने वाले सांसदों में हो सकते हैं |

Karnavati 24 News

अपनी मांगों को लेकर किसान समूह कल दिल्ली हाइवे पर करेगी धरना प्रदर्शन

Admin

जगदीश शेट्टार पर भड़कीं स्मृति ईरानी, ‘जो अपने धर्म के नहीं हो सकते…’

Admin

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

Translate »