કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા નાસ્કોબ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું
ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોર્ટર બાબુ ડી ઝાલા