Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

કેજરીવાલે કહ્યું, ગુજરાતના ખેડૂતોના માથે દેવું ઘણું છે, પાક વિમા માટે ધક્કા ખાય છે – શું હવેની આપની ગેરન્ટી ખેડૂતો પર?

ગુજરાતમાં અત્યાર સુધીમાં મહિલા સન્માન રાશિ, વીજળી, રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્યની ગેરંટી કેજરીવા આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને સુરેન્દ્ર નગર વિસ્તારના પ્રવાસે છે ત્યારે તેઓ આજે ખેડૂતોને ગેરન્ટી આપશે. આજે મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કિશાન પક્ષની સમસ્યાઓ તેમની પાસે જઈને જાણી છે ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગેરન્ટી આપવામાં આવશે.

ખાસ કરીને ગુજરાતમાં ખેડૂતોમાં જે સમસ્યા છે તેમાં ખેડૂતો પર દેવું વધુ છે. આ ઉપરાંત પાક વિમા માટે ધક્કા ખેડૂતોને ખાવા પડી રહ્યા છે. આ ઉપરાંત જે પણ પાક ઉગાડવામાં આવે છે તેના યોગ્ય ભાવ નથી મળતી, એમએસપી હિસાબથી ભાવ નથી મળતા. આ ઉપરાંત વીજળીની પણ સમસ્યા છે. આ સાથે જમીન માપણી સર્વે ખોટો થયો છે.

ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ પર ઉતરી બાય રોડ દેવભૂમિ દ્વારકા જવા રવાના થયા છે. ત્યારબાદ તેઓ દ્વારકામાં જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલની ગેરન્ટી પર સૌ કોઈની નજર છે. ત્યારે તેઓ આજે ખેડૂતોને લગતી સમસ્યાઓને લઈને ગેરન્ટી સુરેન્દ્ર નગરના કાર્યક્રમમાં આપે તેવી શક્યતા.

ત્રીજી સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગરનો પ્રવાસ કરશે જ્યાં સરપંચ સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સરંપચ અને કાર્યકરો હાજર રહેશે. ત્યારે ખેડૂતો માટે તેમજ ગ્રામીણ કક્ષાએ મોટી જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત આજે તેમને માછીમારો જે પાકિસ્તાન જેલમાં બંધ છે આ મામલે કેન્દ્ર સરકારને તેમને છોડવા મામલે રજૂઆત કરવા માટે પણ કહ્યું હતું. 

संबंधित पोस्ट

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin

પોરબંદર સહિત રાજ્યના નાની બોટ (પીલાણા) ઘારકો માટે ધનતેરસ પૂર્વેસરકાર દ્વારા ધમાકેદાર જાહેરાત

Admin

स्मार्ट इंडिया हैकथॉन 2022: अगर आपके पास कोई इनोवेशन आइडिया है, तो स्मार्ट इंडिया हैकथॉन 2022 के लिए आज ही रजिस्टर करें

Karnavati 24 News

UPSC में असिस्टेंट डायरेक्टर के पदों पर निकली भर्तियां अधिक जानकारी के लिए नीचे क्लिक करें

Karnavati 24 News

फरीदाबाद: एक बार फिर दुनिया सुन रही दादा लख्मी की गूंज: राजेश नागर

Admin

દોસ્તીને લપડાક… ભાઈબંધને ભાઈબંધ ભારે પડ્યો એમા દેશ ખુદડો બોલી ગયો …પણ ભક્તોને એ ગળે ઉતરતુ નથી..- મનહર પટેલ

Karnavati 24 News
Translate »