Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

હાલ ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ મનાય છે. આ ઉપરાંત અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા મ લોકો સારી એવી રકમ ખર્ચવા હમેશા તૈયારી માં જ હોઈ છે . આથી જ અહીંયા અનેક પ્રકારની કેરીઓ મળે છે તો તમને એ જણાવી એ કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ પ્રકારની કેરી ઉગાડાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. જો કે આ પાક મુખ્ય રીતે જાપાન નો છે.

Tayo no Tamango નામની આ કેરીની કિંમત વધુ સૌથી વધારે હોવાથી તેની સુરક્ષા માં વ્યવસ્થા કરાય છે. . જેમાં મધ્યપ્રદેશ ના આ વ્યક્તિ જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન એટલે કે એગ ઓફ સન પણ કહે છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે.

આ કેરી તેની કિંમત થી ચર્ચામાં છે હાલ આ જાત જાપાન વધારે ઉગાડાય છે અને પોલી હાઉસમાં ઉગાડાય છે, જો કે ભારતમાં પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડ્યો છે. તે કહે છે કે શરૂઆતમાં તેણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષ વાવ્યા હતા. ત્યારે તેના બગીચામાં હવે તેની પાસે 14 વર્ણસંકર અને છ વિદેશી જાતના આંબના વૃક્ષ છે

संबंधित पोस्ट

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા: 10 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરો, 56,000 સુધીનો પગાર મળશે

Karnavati 24 News

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News