Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ કરંટ લાગવાના કારણે જ આજે આધેડનું મોત થયું છે હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બનાવને લઇને તળાજા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને સમગ્ર શોભાવડ તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી છે શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં મહેતા ફ્યુલ કેર દ્વારા રિલાયન્સ JIO BP પેટ્રોલ પંપ ની શરૂઆત કરવામાં આવી છે

Karnavati 24 News

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી કાર્યવાહીઃ વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનુ રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

Karnavati 24 News

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

Karnavati 24 News