શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ કરંટ લાગવાના કારણે જ આજે આધેડનું મોત થયું છે હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બનાવને લઇને તળાજા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને સમગ્ર શોભાવડ તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી છે શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું