Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત

શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ કરંટ લાગવાના કારણે જ આજે આધેડનું મોત થયું છે હાલ તેમના મૃતદેહને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. બનાવને લઇને તળાજા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને સમગ્ર શોભાવડ તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામી છે શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત તળાજા તાલુકાના શોભાવડ ગામ તરફ જતા રસ્તા ઉપર વીજ કરંટ લાગવાના કારણે એક આધેડનું મોત થયું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામ ના અસર ભાઈ રહીમભાઈ ડોડીયા જેઓ ને શોભાવડ વિસ્તાર માં જીઇબીના ખુલ્લા પડેલા કેબલ માંથી વીજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું

संबंधित पोस्ट

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ આપ્યા ભાડે, દર મહિને ₹2.5 લાખનું આવશે ભાડું

Admin

પાસપોર્ટના અરજદારો માટે ખુશીના સમાચાર: કાલ શનિવારે પણ રાજકોટની પાસપોર્ટ ઓફિસ રહેશે ચાલુ

Admin

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

મહેસાણા નગરપાલિકાના મહિલા પ્રમુખ દ્વારા વિકાસ કામમાં ભૂતકાળ નો રેકોર્ડ તોડ્યો

Karnavati 24 News