Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશમાં કોરોના કેસો ઘટ્યા, 30,615 કેસો નોંધાયાજ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા

દેશમાં પણ કોરોના કેસોમાં ઘટાડો રાજ્યની જેમ જીવ મળી રહ્યો છે. દેશમાં નવા 30 હજાર કેસો નોંધાયા હતા જ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા હતા. ખાસ કરીને કોરોના ની ત્રીજી લહેરે શરૂઆતમાં કોરોના કેસોની રફતાર વધારી હતી તેમાં બિલકુલ ઓછા કેસો સામે આવી રહ્યા છે.

કેશો ઘટી રહ્યા હોવાથી લોકોએ પણ કોરોનાના કારણે અત્યારે રાહત અનુભવી છે. ખાસ કરીને કોરોનામાં જે રીતે કેસોની રફતાર જોવા મળી હતી તેની સરખામણીમાં તાજેતરની સ્થિતિ સુધરી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર થઈ છે. દેશમાં 4 કરોડ 18 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે.

જો કે કેરળમાં હજુ પણ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે 10 હજારની આસપાસ કોરોનામાં કેસો નોંધાઈ રહ્યા છે કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા કેરળમાં 64 લાખ 28 હજારથી વધી છે.

જો કે ગુજરાત, દિલ્હી મુંબઈ જેવા રાજ્યો અને શહેરોમાં કોરોના કાબૂ પર આવ્યો છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર માસ્ક ફ્રી રાજ્ય કરવાની વિચારણા કરે છે.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

Karnavati 24 News

World AIDS Day 2022: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

Admin

PM Kisan Schemeને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વિટ, આપી સૌથી મોટી ખબર, ઝડપથી કરાવો રજિસ્ટ્રેશન…

Karnavati 24 News

દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ મોદીએ કહ્યું- 8 વર્ષ પહેલા ખેડૂતો યુરિયા માટે લાકડીઓ ખાતા હતા, અમે 5 બંધ ફેક્ટરીઓ ખોલી

Karnavati 24 News

કેન્દ્ર સરકારે લોન્ચ કરી અગ્નિપથ ભરતી યોજના, જાણો યુવાઓને કેવી રીતે મળશે લાભ

Karnavati 24 News

જ્ઞાનવાપી કેસ: SC 5 મિનિટમાં સુનાવણી કરશે; કહ્યું- બનારસ કોર્ટે ચુકાદો ન આપવો જોઈએ

Karnavati 24 News