Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्यસ્થાનિક સમાચાર

 શહેરમાં મકરસંક્રાંતિ પર્વે ગુબ્બારા, ફૂગ્ગા અને સળગતું ફાનસ ચઢાવવા પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં એરપોર્ટ હોય આવા કૃત્યો ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓની જાનમાલને નુકસાન થવાનો સંભવ રહે છે. આ ઉપરાંત જાહેરમાર્ગ તથા જાહેર સ્થળો પર અમુક ગૌપાલકો ઢોરને ચારો નાખતા હોય છે તથા ચારાનું વેચાણ કરતા હોય છે. આથી ટ્રાફિક નિયમન કામગીરીમાં નડતર થવા સંભવ હોય, જેના લીધે લોકોને ભય હરકત અને આવાગમન ટ્રાફિકને અડચણ થાય છે. આમ, પોલીસ કમિશનરે જાહેરનામા દ્વારા કોઇ પણ વ્યક્તિએ વ્યક્તિઓની જિંદગી ભયમાં મૂકાય, મિલકતને નુકસાન થવાનો સંભવ હોય તે રીતે મકાનના ધાબા પરથી સળગતી ફાનસ, ગુબ્બારા કે ફુગ્ગા સાથે દિવસે-રાત્રે ચઢાવવામાં આવે છે. જેથી આવા કૃત્યોથી ગંભીર અકસ્માત થવાનો તથા વ્યક્તિઓના જાનમાલને નુકસાન થવાનો સંભવ હોય, કોઇએ આ પ્રકારનું કૃત્ય કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

संबंधित पोस्ट

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

इन 4 राशि के जातकों की किस्मत बहुत जल्द है खुलने वाली, जाने गृह का परिवर्तन

Karnavati 24 News

हरियाणा: केंद्र से राख विवाद हल कराए गठबंधन सरकार : कुमारी सैलजा

Karnavati 24 News

અમરેલીમાં ઠંડીનો પારો ગગડ્યો, 9.0 ડિગ્રી તાપમાન નોંધાયુ

Karnavati 24 News

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

Karnavati 24 News