Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News

Where does the mind go when asleep? Read an excerpt from When Brains Dream

‘ભાજપ-આરએસએસ નફરત ફેલાવે છે’, સીએમ ભૂપેશે કહ્યું : આનાથી દિલ જીતી શકાય નહીં, રામ પર રાજનીતિ કરી રહ્યા છે

 અમરેલી : વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ

Karnavati 24 News