Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ગાંધીનગર જિલ્લામાં મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ-સરનામાં વગરનાં ચૂંટણીલક્ષી ચોપાનિયાં અને ભીંતપત્રો છાપવા કે પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ

Karnavati 24 News

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News

23 જાન્યુઆરી 2022ના રોજ પાટણ જિલ્લામાં 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીના ટીપા પીવડાવાશે

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin