Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

જામનગર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઈક સવાર ગંભીર સ્વરૂપે ઘાયલ થયો

Gujarat Desk

અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત

Gujarat Desk

અમદાવાદના AMC ગાર્ડનમાં મહિલાની નિર્દયતાથી હત્યા, આરોપીએ નદીમાં છલાંગ લગાવીને કરી આત્મહત્યા

Gujarat Desk

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Karnavati 24 News

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ ગાંધીનગર બદલી

Karnavati 24 News

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી

Gujarat Desk
Translate »