Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તીકરણથી ઈઝ ઓફ લિવિંગ વધારવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ

Gujarat Desk

ગુજરાત ઈલેક્શન 2022 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પહોંચ્યા બેટ દ્વારકા

Admin

પીઓકેમાં લશ્કર આતંકવાદીઓનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું

Gujarat Desk

ભારતીય નૌકાદળ સેના અને વાયુસેના સાથે ત્રિ-સેવા કવાયત ‘ત્રિશૂલ’નું નેતૃત્વ કરશે

Gujarat Desk

રણજી ટ્રોફી: સૌરાષ્ટ્ર Vs દિલ્હી મેચમાં રવિન્દ્ર જાડેજાએ 12 વિકેટ લીધા બાદ, ફર્સ્ટ-ક્લાસ વિકેટની સંખ્યા 550ને પાર કરી

Gujarat Desk

કોલસા મંત્રાલયે ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણિજ્યિક હરાજી પર રોડ શોનું આયોજન કર્યું

Gujarat Desk
Translate »