Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આવતી 22મી જાન્યુઆરી 2022 ના દિવસે સર્વરોગ નિદાન કેમ્પ તથા વિવિધ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં કપિલસ્વામીજીએ સારા કાર્યો કરવા માટે દેરેક લોકો સેલ્યુટ તિરંગામાં જોડાયને સામજિક કાર્ય કરે તેવું અહવાન કર્યું હતું. અને તમામ સભ્યોએ સહકાર આપવા ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, અંતે સૌના આભાર સાથે સભાનું સમાપન થયું.

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કમિટી ના સંરક્ષક ભારત – પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, રામ સ્વામીજી, ઉત્તમભાઈ પટેલ (પ્રદેશ પ્રમુખ), ડૉ. શૈલેશ વી. લુહાર ( પ્રદેશ અધ્યક્ષ – બેટી બચાવો બેટી પઢાવો), ડૉ. સચિન બી. નારખેડે (કોષા અધ્યક્ષ), ખુશલભાઈ જે. વાઢુ (પ્રભારી – વલસાડ, ડાંગ, નવસારી), દિનેશ આર.પટેલ (પ્રદેશ મહામંત્રી), રાજેશ ટી. પટેલ (પ્રદેશ મહામંત્રી), દિવ્યેશ એસ. પટેલ ( મહામંત્રી વલસાડ) અને દિવ્યેશ બી. કુબેર (લીગલલિગલ એડવાયઝર) ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે, UER-II ના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું; ‘મોડેલ કેપિટલ’નું વચન આપ્યું

Gujarat Desk

ચોમાસામાં દરમિયાન ભારે વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરીંગ – રિસરફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટેનું આગોતરું આયોજન

Gujarat Desk

ફિલ્મ ‘કિંગ’ ફક્ત શાહરુખની ફિલ્મ બની રહેવાને બદલે મલ્ટી સ્ટારર ફિલ્મમાં ફેરવાઈ

Gujarat Desk

ગાંધીનગર જિલ્લામાં સેક્ટર -11 રામકથા મેદાન ખાતે “મિલેટ મહોત્સવની” ઉજવણી કરવાનું આયોજન

Gujarat Desk

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કર્યું વધુ એક નવું ફરમાન જારી! અમેરિકાના ધ્વજને બાળનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

Gujarat Desk

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News
Translate »