Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

જામનગર બાર એસ.ના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે આજે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. શહેરના જુના વકીલ મંડળ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયામાં સવારથી જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર વકીલ મંડળના 1100 સભ્યો, મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ શે. ત્યારબાદ સાંજે મતદાન હાથ ધરાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા , સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા , લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં છે. ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે તથા કારોબારી સભ્યોની 7 બેઠક માટે ઠાકર મૃગેનભાઇ , ભાલારા દિપક્ભાઇ , કે.કે.વિસરિયા , મિતુલ હરવા , હોરિયા સચીનભાઇ , ગચ્છર દિપકભાઇ , સફિયા અહમદભાઇ , કેંચવા રધુવીરસિંહ , શૈલેષભાઇ સોલંકી , મણીયા૨ નયનભાઇ , પોપટ મોહીનીબેન , પરેશભાઈ ગણાત્રા વચ્ચે ચૂંટણીનો ખેલ ખેલાઇ રહ્યો છે.

संबंधित पोस्ट

જૂનાગઢના રોડ રસ્તા ની બાબતે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર કમિશનર મેયર અને ચેરમેનને રિક્ષામાં ભ્રમણ કરાવવા કાર્યક્રમ

Karnavati 24 News

રાજકીય ભૂકંપ-બીટીપી આપ નું ગઠબંધન તૂટ્યું,છોટુ વસાવાએ આપ પર કર્યા પ્રહાર

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેશ કેરળના કોલ્લમ પહોંચ્યા, રાહુલ ગાંધી સાથે આજે 12 કિમી ચાલશે, કન્યાકુમારી-કોચી હાઈવે પર પ્રથમ સ્ટોપ પછી રાયપુર પરત ફરશે

Karnavati 24 News

વિદેશની ધરતી પરથી લડાયેલા ભારતના સ્વાધીનતા સંગ્રામ વિષે પૂર્વ સાંસદ રાજુભાઇ રાણાનું સંબોધન

Karnavati 24 News

બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Admin