Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

 હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘટાડવો છે તો રાત્રે 10થી 11 વચ્ચે ઉંઘી જાવ

હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો ઘટાડવો છે તો રાત્રે 10થી 11 વાગ્યા વચ્ચે ઉંઘી જાવ. વૈજ્ઞાનિક આ સમયને ગોલ્ડન અવર કહે છે, તેમનું માનવુ છે કે માણસના ઉંઘવાનો સમય અને હાર્ટની બીમારીઓ વચ્ચે એક કનેક્શન છે. ખાસ કરીને મહિલાઓ જે મોડી ઉંઘે છે.

આ દાવો ઇંગ્લેન્ડની એક્સેટર યૂનિવર્સિટીના શોધકર્તાઓએ રિસર્ચમાં કર્યો છે. શોધકર્તાઓનું કહેવુ છે, જો તમે અડધી રાત્રે અથવા મોડી રાત્રે ઉંઘવા માટે જાઓ છો ત હાર્ટ ડેમેજ થઇ શકે છે.

શોધકર્તાઓનું કહેવુ છે, માણસની ઉંઘ અને હાર્ટની બીમારી વચ્ચે એક કનેક્શન છે. જે લોકો મોડા ઉંઘે છે, તે સવારે મોડા ઉઠે છે, તેમની બૉડી ક્લૉક ડિસ્ટર્બ થઇ જાય છે. હાર્ટ પર ખરાબ અસર પડે છે. આ રીતે રાતમાં જલ્દી ઉંઘીને હાર્ટની બીમારીના ખતરાને ઓછો કરી શકો છો.

શોધ કરનારાઓનું કહેવુ છે, અમે 43થી 74 વર્ષ વચ્ચે 88 હજાર બ્રિટિશ વયસ્કો પર રિસર્ચ કર્યુ. રિસર્ચમાં સામેલ લોકોના હાથમાં ટ્રેકર પહેરાવવામાં આવ્યુ. ટ્રેકર દ્વારા તેમના ઉંઘવા અને ઉઠવાની એક્ટિવિટીને મૉનિટર કરવામાં આવી. આ સિવાય તેમની લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલા સવાલ-જવાબ પણ કરવામાં આવ્યા.

આવા લોકોમાં 5 વર્ષ સુધી હાર્ટ ડિસીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોરનો મેડિકસ રેકોર્ડ રાખવામાં આવ્યો અને તેની તુલના કરવામાં આવી.

રિસર્ચના પરિણામ કહે છે કે જે દર્દીએ દરરોજ રાત્રે 10થી 11 વાગ્યા સુધી ઉંઘ લેવાનું શરૂ કર્યુ તેમાં હાર્ટના રોગ કેસ સૌથી ઓછા હતા. જે લોકો અડધી રાત પછી ઉંઘે છે, તેમાં આ ખતરો 25 ટકા વધુ હોય છે.

संबंधित पोस्ट

મોંઘા પ્રોડકટ્સ નહિં, પરંતુ આ પેકથી ચહેરા પરના અણગમતા વાળને કરી દો દૂર

Karnavati 24 News

नवरात्री में व्रत करने से मिलते हैं गजब के फायदे

Karnavati 24 News

આ સમયે દરરોજ ખાઓ 1 કિવી, વજન ઉતરી જશે સડસડાટ અને સાથે થશે આ ફાયદાઓ પણ

Karnavati 24 News

ફેશન સ્ટાઇલના 8 પ્રકાર: કપડાંના વલણો માટે એક સરળ માર્ગદર્શિકા

Karnavati 24 News

Underarmsની કાળાશ દૂર કરવા આ રીતે કરો મધનો ઉપયોગ, નહિં આવે ખંજવાળ પણ

Karnavati 24 News

नमक जहां आपकी भूख को बढ़ाता है वहीं दूसरी ओर यह आपकी उम्र को भी कम कर सकता है

Karnavati 24 News