Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

 

આવેદનપત્ર સુપ્રત કરનાર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોક નેતા પર હુમલો થાય એ આદિવાસી સમાજ માટે ખુબજ આઘાત જનક બાબત હોવાનું જણાવી રજુઆત કરી હતી. જેમાં આદિવાસી સમાજ એટલો પણ પાંગળો નથી કે હુમલો કરનાર ને એમની ભાષા માં જવાબ ન આપી શકે પરંતુ આદિવાસી સમાજ કાયદો અને વ્યવસ્થા નું ધ્યાન રાખે છે તેવો સુર વ્યક્ત કરી હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો એમાં કૈક ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસી સમાજ ના લોકનેતા ના ન્યાય માટે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર રસ્તા પર ઉતરતા પણ ખચકાશે નહિ તેવી ચીમકી આપી હતી. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશભાઈ, સરપંચ નવીન પવાર, કમલેશ બી.પટેલ, મુકેશ પટેલ, વિમલ પટેલ, હેમંત પટેલ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

દેવગઢ બારીઆના આપના વિધાનસભાના જાહેર થયેલ ઉમેદવાર ઃ ભરત વાખળાના ભાઈએ લખણગોજીયા ગામે પત્નિના આડા સંબંધની શંકાએ હત્યાનો પ્રયાસ કર્યાેં

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

જામનગર માં જેવા સાથે તેવા જેવી ઘટના થી ચકચાર …

Admin

મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ ઉપર ખુલ્લા ખેતર માંથી આજરોજ અઢી વર્ષીય બાળકી ની હત્યા થયેલી લાશ મળી, જિલ્લા પોલીસ ધટના સ્થળે પહોંચ્યા

Karnavati 24 News