Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

 

આવેદનપત્ર સુપ્રત કરનાર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના લોક નેતા પર હુમલો થાય એ આદિવાસી સમાજ માટે ખુબજ આઘાત જનક બાબત હોવાનું જણાવી રજુઆત કરી હતી. જેમાં આદિવાસી સમાજ એટલો પણ પાંગળો નથી કે હુમલો કરનાર ને એમની ભાષા માં જવાબ ન આપી શકે પરંતુ આદિવાસી સમાજ કાયદો અને વ્યવસ્થા નું ધ્યાન રાખે છે તેવો સુર વ્યક્ત કરી હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો એમાં કૈક ભીનું સંકેલવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આદિવાસી સમાજ ના લોકનેતા ના ન્યાય માટે સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર રસ્તા પર ઉતરતા પણ ખચકાશે નહિ તેવી ચીમકી આપી હતી. આવેદનપત્ર સુપ્રત કરતી વખતે ધરમપુર તાલુકા આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશભાઈ, સરપંચ નવીન પવાર, કમલેશ બી.પટેલ, મુકેશ પટેલ, વિમલ પટેલ, હેમંત પટેલ હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

 માણેકવાડામાં ઝેરી દવા પી લેનાર માતાના સ્તનપાનથી પુત્રીને ઝેરની અસર થતા મોત

Karnavati 24 News

मध्यप्रदेश: रीवा के संजय गांधी हॉस्पिटल में डॉक्टर के साथ एवं स्टाफ के साथ की गई मारपीट।

Admin

આશિષ ભાટીયાનો દાવો : અસરકારક કામગીરી, ટેકનોલોજીના કારણે ખૂન, હુમલા, બળાત્કાર સહિતની ગુનાખોરીને અંકુશમાં લેવામાં સફળતા

Karnavati 24 News

જમીન વેચ તો અમને જ વેચ જે નહીતર ગામ છોડી જતા રહેવાની ધમકી આપી વૃદ્ધને માર માર્યો

Karnavati 24 News

વઘાસિયા. અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના દેવગામે પીડિત પરિવાર ની મુલાકાતે આવેલા અમદાવાદ નાં નીતિનભાઈ જાની ઉપનામ ખજૂર ભાઈ આવેલા હતા. તેનો વીડિયો સુટિગ કરનાર કણૉવતી 24 ન્યુઝ નાં પત્રકાર પ્રકાશભાઇ જી. વઘાસિયા.

Karnavati 24 News
Translate »