Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદ
દાહોદના છાપરી ખાતે નવ નિર્મિત ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે દિપાવલીના પાવન અવસરે 1111 દીવડા પ્રગટાવી દિપાવલી પર્વની કમલમ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી

આજરોજ દાહોદના ભારતીય જનતા પાર્ટીના નવીન કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા દિપાવલીના શુભ પાવન અવસરે ૧૧૧૧ દીવડાઓ પ્રગટાવી અને દીપાવલી પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંજના સાડા સાત કલાકથી રાત્રિના નવ કલાક સુધી ઉજવવામાં આવી હતી જેમાં આજરોજ તારીખ 24-10-2022 ને સોમવારનાં રોજ દિવાળી પર્વની ઉજવણી કરાતી હોય ત્યારે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્રારા પણ દીપાવલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણી 1111 દીવડાઓ કમલમ કાર્યાલય ખાતે પ્રગટાવી અને સાંજના સાડા સાત વાગ્યાથી લઈને રાત્રીના નવ વાગ્યાં સુધી ઉજવણી કરવામાં આવી હતી.

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

संबंधित पोस्ट

સાંતલપુરના રાણીસરમાં 15 દિવસથી પાણીના અભાવે લોકો પરેશાન . . . .

Admin

મણીનગર બેસ્ટ હાઇસ્કૂલ પાસે અકસ્માત સર્જાયો

Admin

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

દામનગર ના શાખપુર કુમાર શાળા માં સહ શેક્ષણિક અંતર્ગત બ્લડ ચકાસણી કેમ્પ યોજાયો

Admin

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin