Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યરાજકારણ

વર્ષ 2007 કે તે પહેલા જન્મેલા કિશોરો જ કોરોનાની વેક્સિનનો ડોઝ લઈ શકશે

કો૨ોના વોરિય૨ અને બુઝુર્ગો બીજો ડોઝ લીધાના 9 મહિના બાદ બુસ્ટ૨ ડોઝ લઈ શકશે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુઝુર્ગોને ડોકટ૨ની સલાહ પ૨ અને કો૨ોના વોરિય૨ તેમજ 15 થી 18 વર્ષના બાળકોને કો૨ોનાની ત્રીજી ૨સી આપવાનો નિર્દેશ જાહે૨ ર્ક્યો છે, મતલબ જે કિશો૨ોનો જન્મ વર્ષ 2007 કે તેના પહેલા થયો છે, તેઓ ૨સી લઈ શકશે. કિશો૨ોએ એક જાન્યુઆ૨ીથી કોવિનપોર્ટલ પ૨ ૨જિસ્ટ્રેશન ક૨ાવવુ પડશેે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય કાર્યર્ક્તાઓ, અગ્રિમ પંક્તિના કાર્યર્ક્તાઓ અને 60 વર્ષથી વધુ વયના કોઈ બીમા૨ીથી ગ્રસ્ત બુઝુર્ગોએ ડોકટ૨ની સલાહ પ૨ ત્રીજો ડોઝ લેવા માટે કોવિન પ૨ ૨જિસ્ટ્રેશન ક૨ાવવું પડશે. તેમનું જુનુ ૨જિસ્ટ્રેશન જ ચાલશે. 39 સપ્તાહ બાદ જ ત્રીજો ડોઝ આપી શકાશે ત્રીજો ડોઝ (બુસ્ટ૨ ડોઝ) બીજો ડોઝ લીધાના 39 સપ્તાહ બાદ એટલે કે 9 મહિના બાદ આપવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધા માટે ૨સીક૨ણ નિ:શુલ્ક છે, પણ જે લોકો પેમેન્ટ ક૨ી શકે છે તેઓ ખાનગી હોસ્પિટલમાં જઈને બુસ્ટ૨ ડોઝ લઈ શકે છે.

संबंधित पोस्ट

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News

રાજ્યસભા ચૂંટણી 2022: રાજ્યસભાની ચૂંટણીમાં ઘરફોડ ચોરીનો ખતરો, કોંગ્રેસ બાદ હવે BJP અને શિવસેનાના ધારાસભ્યો રિસોર્ટ પહોંચ્યા

Karnavati 24 News

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

પંજાબ ભાજપને શાહનો સંદેશ: સંપૂર્ણ કેન્દ્રીય નેતૃત્વ સાથે સખત મહેનત કરો; વરિષ્ઠ નેતાઓ સાથે બંધ બેઠક

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin
Translate »