Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

હાલમાં અદાણી પાવરના શેર માં રોકેટની જેમ વધી રહ્યા છે. જો કે મંગળવારે કંપનીનો શેર 14.06 ટકાના જેટલા વધારા માં રૂ. 173.65 ના સ્થાન પર બંધ થયો હતો. ત્યારે આ કંપનીના શેરમાં સતત પાંચમા ટ્રેડિંગ ના દિવસે વધારો થયો હતો. આ શેર માં છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં અદાણી પાવરના શેરમાં 34 ટકા નો ઉછાળો આવ્યો છે . ત્યારે આ વર્ષે કંપનીના શેરમાં 72% ઉછાળો આવ્યો છે અને તે 101 રૂપિયાથી આગળ વધીને 172 રૂપિયા થયો છે .

*લક્ષ્યાંક કિંમત રૂ. 460-470*
હાલ IIFL સિક્યોરિટીઝે શેરને ‘BUY’ રેટિંગ આપ્યું છે અને તેની મધ્ય-ગાળાની ટાર્ગેટ કિંમત રૂ. 460-470 છે. એટલે કે , રોકાણ પર 170.66% સુધીનું વળતર મળશે જો કે IIFL સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, કંપનીએ તાજેતરમાં એસ્સાર પાવર એમપી હસ્તગત કર્યો છે. જેથી અદાણી પાવર મુન્દ્રામાં APMULના વીજળી પ્લાન્ટમાં લિક્વિડિટી એમોનિયાના ઉપયોગ વધ્યો છે એ ઉપરાંત ઇંધણ ના ભાવ માં વધારો આવ્યો છે .

*અદાણી પાવરની શક્તિમાં વધારો થવાનો છે*
હાલ માં આ કંપનીના શેરમાં ઉછાળા માટેનું બીજું મોટું કારણ એ કે જે ગયા અઠવાડિયે અદાણી પાવરે બજારને જાણ કરી હતી કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી પાવર સાથે સંપૂર્ણ માલિકીની છ પેટા કંપનીઓના વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી છે.
જો કે આ ફાઇલિંગ પ્રમાણે, અદાણી પાવર સાથે મર્જ કરાયો હતો આવનારી પેટાકંપનીઓમાં અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ, અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ, ઉડુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, છે.

संबंधित पोस्ट

જાણો ભારતનો ક્વર્ટલી GDP કેટલો નોંધાયો, આગામી સમયમાં શું સ્થિત રહેશે

Karnavati 24 News

દર મહિને સરકાર આપશે રૂપિયા, જીવનભર રહેશો ટેન્શન ફ્રી: જાણો કેટલી રકમ એકાઉન્ટમાં થશે જમા?

Admin

રોકાણની ટિપ્સ/ બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો

Karnavati 24 News

બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી

Admin

પોસ્ટ ઓફિસની મજબુત સ્કીમ, એક વર્ષમાં તમને બેંકમાંથી મળશે વધુ લાભ, જાણો તમામ વિગતો

Karnavati 24 News

કુપોષણ મુક્ત મહેસાણા જિલ્લા માટે દૂધસાગર ડેરીની કટિબધ્ધતા જિલ્લાના 453 બાળકોને દત્તક લઇ સુપોષિત રાષ્ટ્ર માટે દુધસાગરની આગેવાની

Karnavati 24 News