ભાવનગર જીલ્લા ના સિહોર ખાતે આજે કોળી સમાજ આગેવાનોએ આક્રોશ ભેર રજુઆત કરીલ હતી . કલ હમારા યુવા સંગઠન પ્રમુખ વિજય બારેયાના સમર્થનમાં રસ્તા પર ઉતરી જવાની વાત કરી છે . . જોકે સમગ્ર મામલો તારાપુરનો હોવાનું કહેવાયું છે . આવેદનમાં ઉલ્લેખ છે કે કોળી સમાજના સામાજીક કાર્યકર અને કલ હમારા યુવા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજય બારેયા ઉપર તારાપુર વિસ્તારના અસામાજીક તત્વો દ્વારા ખોટી રીતે ફસાવવા માટે . કાવતરું કરીને હેરાનગતિ કરવામાં આવી છે . ખોટી ફરિયાદ કરીને જૂની અદાવતો રાખીને હેરાન કરવામાં આવી રહ્યાં . હોવાનો પર આરોપ મુકાયો છે . સતત કાર્યશીલ કર્મશીલ સામાજીક આગેવાન સાથે ગેરવર્તણુક નિંદનીય છે . અને સમગ્ર મામલે જવાબદારો સામે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન પણ કરવામાંની પણ ચીમકી ઉચ્ચરાઈ છે . સમગ્ર મામલે ઘટતું કરવા આજે સિહોર મામલતદાર મારફત ગૃહમંત્રી સુધી વાતને પોહચાડી તાકીદે યોગ્ય કરવાની માંગ કોળી સમાજના આગેવાનોએ કરી છે . . . . .