Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

આમ આદમી પાર્ટીના સી.એમ. ભગવત માન કે જેઓ ભગતસિંહને ખૂબ જ માને છે. ભગતસિંહ તેમના પ્રેરણાસ્ત્રોત છે, ત્યારે આપ નેતા ભગવંત માને ક્રાંતિવીર ભગતસિંહના ગામ ખટકડ કલા ખાતે ભવ્ય સમારંભમાં પંજાબના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા અને ભગતસિંહને યાદ કરતા અગાઉ રેલીઓ પણ કરી છે જેમાં ભગતસિંહને તેમને અનેકવાર યાદ કર્યા છે.

ત ૨૩ માર્ચ એટલે માં ભારતીના પ્યારા ક્રાંતિવીરો શહીદ એ આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાનો પુણ્યદિવસ છે. જેમાં અમદાવાદમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં બીજેપી નેતાઓ પણ જોડાશે.
વિરાંજલિ સમિતી બકારાણા અને સાણંદ દ્વારા છેલ્લા બાર વર્ષથી દેશભક્તિની આ અમરકથા રજૂ થતી આવી છે. આ વર્ષે સૌપ્રથમવાર ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતીભવ્ય મલ્ટીમીડીયા શો દ્વારા રજૂ થશે.
આ અંગે પ્રદીપસિંહજી વાઘેલા અને સાંઇરામ દ્વારા પ્રેસના મિત્રોને સંબોધિત કરાશે.
વીરાંજલિ વતનના વીસરાયેલા વીરોની વાત પર આ કાર્યક્રમમાં મુખ્ય કલાકાર તરીકે સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો જોડાશે.
અદ્ભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેનો દેશભક્તિનો ગુજરાતનો આ સર્વપ્રથમ મલ્ટીમીડીયા શો શહેરમાં આવી રહ્યો છે, તો વીર શહીદોના ગુણગાન ગાવા અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા ગીતો સાથે ઉજવણી કરવામાં આવશે.

संबंधित पोस्ट

મદ્રાસ યુનિવર્સિટી ભરતી 2022 રિસર્ચ ફેલો 44 પોસ્ટ માટે અરજી કરો

Karnavati 24 News

ઓલપાડમાં પત્ની પર શક કરતા પતિએ જ મોતને વ્હાલું કરી લીધુ !

Karnavati 24 News

દિવાળીમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : ગુજરાતના આ જિલ્લામાં તંત્રનો આદેશ

Admin

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News