Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શુક્રવારના દિવસે ગુજરાત ના અમદાવાદ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અમદાવાદ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું આગામી તારીખ 11 માર્ચ 2022 ના શુક્રવારના રોજ સવારે 10:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવવાના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ થી કમલમ કાર્યાલય સુધીનું એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આ રોડ શોમાં હજારો લાખોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હોદ્દેદારો ધારાસભ્ય સાંસદ સભ્યો તેમજ જાહેર જનતા રોડ શોમાં વડાપ્રધાન મોદીને નિહાળવા માટે ઉપસ્થિત રહેવાના છે ઉલ્લેખનીય છે કે કોરોના કાર બાદ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રીતે roadshow પ્રથમ કહી શકાય જેને લઇ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના પ્રમુખ સી આર પાટીલ તેમજ તમામ કાર્યકરો ધારાસભ્યો સહિતના આગેવાનો કામે લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે

संबंधित पोस्ट

સૈનિકને માર મારનાર અને યુનિફોર્મ ફાડવાના આરોપીની ધરપકડ કરી

Karnavati 24 News

‘ખેલા હોબે’ થી ‘અબ કી બાર મોદી સરકાર’, 5 નારા જેની ચૂંટણી પરિણામ પર અસર પડી

Karnavati 24 News

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

જવાહર મેદાન વડાપ્રધાન ને આવકારવાં સજ્જ કરવા માં આવ્યું છે .

યેદિયુરપ્પા દીકરા વિજયેન્દ્ર માટે શિકારીપુરા સીટ છોડશે, સુપ્રીમ કોર્ટ તરફથી રાહતના સમાચાર

Karnavati 24 News