Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રતિકભાઇ હિરપરા એ ફરિયાદ નોંધાવી હતી કે આ કામના આરોપી દીપકભાઈ અને રાજેશભાઈ તેમજ અન્ય દ્વારા ફરિયાદી પાસેથી ઘઉંની ખરીદી કરી રૂપિયા 13,61,952 ન આપી અને વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે અગાઉ આરોપી એક પકડાઈ ગયેલ હોય ત્યારે વધુ તપાસમાં એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેસાણ ચોકડી નજીકથી શાજીદ રાસલીલા નામના આરોપીને પકડી પાડ્યો પકડાયેલા આરોપી અન્ય તાલુકા પોલીસ સ્ટેશન અને માંગરોળ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો કર્યો હોવાનું પણ ખૂલ્યું છે.

संबंधित पोस्ट

સૈનિકને માર મારનાર અને યુનિફોર્મ ફાડવાના આરોપીની ધરપકડ કરી

Karnavati 24 News

સુરતની સચિન પોલીસે શંકાસ્પદ હાલતમાં સરકારી અનાજની ચાર ગાડીઓ ઝડપીને કાર્યવાહી કરી

Admin

राज्यमंत्री डॉ. सुभाष गर्ग की फर्जी डीपी लगा बीकानेर डीसी से मांगे डेढ़ लाख रुपए

Karnavati 24 News

પોલીસે વિદેશીદારૂ સાથે એક ઇસમ ને ઝડપી પાડયો એક ની અટકાયત પાંચ વોન્ટેડ

Admin

પાદરગઢની સીમમાં આવેલી વાડીની સાત વીઘા જમીનમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું,

Admin

સંતાન નહીં થતાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ કરી હતી આત્મહત્યા : દોઢ મહિના બાદ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Karnavati 24 News