Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

આજરોજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન જવાહરભાઈ ચાવડાએ વીર માયા ગરવી મંડળની ખાસ મુલાકાત લીધી હતી તાજેતરમાં જ ચાલી રહેલા નરવો નવરાત્રી પર્વને લઈ મેંદરડા શહેરમાં અલગ અલગ ગરબી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળની મુલાકાત લેવા માટે આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને આંબેડકર નગરમાં આવેલ વીર માયા ગરબી મંડળ ની મુલાકાત લીધી હત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મ પત્ની નીતાબેન ચાવડા ની સાથે આ તકે તાલુકા પંચાયત ચેરમેન દીપક મકવાણા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ ભુવા વગેરે આગેવાનોએ નિર્ણય ગરબી મંડળની મુલાકાત લીધી હતી તેથી વીરમાયા ગરબી મંડળના આયોજકોએ તમામ મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પોતાના આયોજનમાં ઉપસ્થિત રહી અને ગરબી મંડળની બાળાઓનું પ્રસારણ આપ્યું હતું આ રીતે અવારનવાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ ગરબી મંડળના આયોજકો મહિલા મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

Admin

જામનગરમાં નવગામધેડ વિસ્તારના અસરગ્રસ્તોને સહાય ન મળતા પ્રાંત ઓફિસમાં જ ઘરણા

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

કોંગ્રસના તીખા ચાબખા :- ભાજપ સરકાર અને તેના નેતા ઓ દ્વારા બુટલેગરોને છાવરવાના આક્ષેપો

Karnavati 24 News

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

Karnavati 24 News

 નડિયાદ ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ દંડક પંકજભાઇ દેસાઇની અધ્યક્ષતામાં યોજાયો

Karnavati 24 News