Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજકોટ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુરાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુરાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ રાણી ના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે વિધાનસભા વાઇઝ બીએલએ -2 ની કાર્યશાળા યોજાઈ હતી જેમાં વિધાનસભા-69 ના વોર્ડ નંબર 4,5,6,15,16 ની વિવાહ પાર્ટી પ્લોટ ખાતે તેમજ વિધાનસભા-69 ના વોર્ડ નંબર 1,2,3,8,9,10, ની મેયર બંગલા ખાતે અને વિધાનસભા -70 ના વોર્ડ નંબર 7,13,14,17 અને વિધાનસભા -71 વોર્ડ 11,12,18 ની આર એમ સી કોમ્યુ. હોલ પારડી રોડ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, મૈયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ માર્ગદર્શન આપ્યું હતુ

संबंधित पोस्ट

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પૂત્રી મુમતાઝે આપ્યા રાજકારણમાં આવવાના સંકેતો

Karnavati 24 News

ઉદ્ધવ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો સમય, આવતીકાલે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે

Karnavati 24 News

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

Karnavati 24 News