Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

નફો ના નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

ના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી

રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ , અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છેના નફો નુકસાન તે હેતુથી વ્યાજબી ભાવે ફ્રુટ મુસ્લિમ બિરાદરોની મળી રહે તે હેતુથી ફૂટની દુકાન ખોલવામાં આવી
રમજાન મહિના દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજો રાખે છે અને રોજો છોડતી વખતે વિવિધ પ્રકારના ફ્રુટ લેતા હોય છે . હાલમાં છૂટક બજારમાં રમજાન મહિનાને કારણે ફળના ભાવ આસમાને પહોંચેલા છે . ત્યારે મુસ્લિમ બિરાદરો સસ્તા ભાવે ખરીદી શકે તે હેતુથી નહીં નફો નહિ નુકસાનના ધોરણે ફ્રુટની દુકાન શરૂ કરાઈ છે . રોજદારોને વ્યાજબી તેમજ કસ્બાથી દુર જવું ના પડે એ માટે આ ફ્રુટની દુકાન ખોલનાર 3 મિત્રોમાં જાવીદ શેખ ,  અને સમીર શેખ તથા ઈમરાન ભાઈ આ 3 મિત્રોએ રોજદારોને રાહત મળે તે  માટે વાજબી કિંમતે ફ્રુટ વેચાણ માટેની વ્યવસ્થા ગોઠવી છે

संबंधित पोस्ट

તુર્કીએ ભારતના ઘઉં પરત કર્યાઃ તુર્કીએ 56,877 મિલિયન ટન અનાજ ભરેલું જહાજ પરત મોકલ્યું, કહ્યું- ઘઉંમાં રૂબેલા વાયરસ

Karnavati 24 News

અત્યારે ફક્ત આ Coin માં ૧૦૦૦ રૂપિયા Invest કરો .

Karnavati 24 News

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

શેરબજારઃ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 56813 પર, બેન્કિંગ શેરોમાં ઘટાડો

Karnavati 24 News

ઓલાએ એવી રીતે બતાવી ઇલેક્ટ્રકિ કારની ઝલક, જેમ કે હોય હોલીવુડ ફિલ્મનું ટીઝર!

Admin

શેરબજારઃ બજેટ સત્રના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત ટ્રેડિંગ, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો

Karnavati 24 News